ચાલ ઘડી બે ઘડી

ચાલ ઘડી બે ઘડી
વાત કરી લઉ કે...
આજ મન બહુ ઉદાસ છે,
જન્મી ને પણ જાણી ન શક્યા
જન્મ નો હેતુ,
મેળવીને બધુ,
આજ પણ અધુરા હોવાનો અહેસાસ છે,
ચાલ પ્રભુ ,
આજ તુઁ જ અમને સમજાવી દે...
ક્યાઁક એવુ તો નથી ને... કે...
આથમતિ સઁધ્યાના રઁગમા કે પછી,
વરસતા વરસાદના છાઁટામા જ...
પુર્ણતા નો આધાર છે...?

(સાભાર: સ્મિતા કામદાર)

1 comment: